Shri Wagheshwari Seva Samiti Charitable Trust Mumbai recieved ₹51 Lacs generous donation from Donor Shri Pravin Bhai Madhvjibhai Dhakan (Professor) and Smt Ramaben Pravin Bhai Dhakan



શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ(મુંબઈ) ને દાતાશ્રી શ્રી પ્રવીણભાઈ માધવજીભાઈ ધકાણ (પ્રોફેસર) તથા ધર્મપત્નિ શ્રી રમાબેન પ્રવીણભાઈ ધકાણ (ગઢડા સ્વામિ ના) હાલ: મુંબઈ તરફ થી ₹ ૫૧ લાખ નું દાન સખાવત રૂપે આપવામાં આવ્યું

Shri Wagheshwari Seva Samiti Charitable Trust Mumbai recieved ₹51 Lacs generous donation from Donor Shri Pravin Bhai Madhvjibhai Dhakan (Professor) and Smt Ramaben Pravin Bhai Dhakan towards the project run by trust to provide rations and living support to fellow community members.


શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ(મુંબઈ) 🙏🏻🙏🏻 જાહેર આભાર 🙏🏻🙏🏻 આ છેલ્લા સાતેક વર્ષ થી આ સંસ્થા સમાજ ના જરૂરતમંદ પરિવારો ને અન્ન વિત્તરણ નું કાર્ય કોઈજ પ્રકાર ની ચોક્કસ આવક, કે માતબર ફંડ વિના, માત્ર જ્ઞાતિ હિતેષુ દાતાશ્રીઓ ની સદભાવના અને તેની ઉદાર સખાવત થી ચાલે છે. *આ સંસ્થા ને સમાજ ના હિતેશ્રી અને અગ્રેસર એવા દાતાશ્રી શ્રી પ્રવીણભાઈ માધવજીભાઈ ધકાણ (પ્રોફેસર) તથા ધર્મપત્નિ શ્રી રમાબેન પ્રવીણભાઈ ધકાણ (ગઢડા સ્વામિ ના) હાલ: મુંબઈ તરફ થી, આ સેવા કાર્ય મા સદભાવ દાખવી અત્યંત ઉદાર ભાવે, આ સંસ્થા ને અમૂલ્ય અને માતબર એવી રકમ અંકે 51,000,000/~રૂપિયા એકાવન લાખ ની રકમ સેવા કાર્ય મા સખાવત રૂપે અર્પણ કરેલ છે.* જેને માટે શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) ના સમસ્ત ટ્રસ્ટીગણ આપશ્રી સમસ્ત પરિવાર પ્રતિ ઋણ સ્વીકાર સાથે અંત: કરણ પૂર્વક અત્યંત આભાર ની લાગણી પ્રગટ કરે છે. *પ્રમુખ શ્રી,* *શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)* *તથા સમસ્ત ટ્રસ્ટી ગણ ના* *જય માતાજી* 🙏🏻🙏🏻🙏🏻