3rd Adrash Marriege By Jamnagar Community in recent time



આદર્શ લગ્નોત્સવ શ્રી સમસ્ત પરજીયા સોની કેળવણી મંડળ જામનગર સંસ્થા દ્વારા આ વર્ષે ત્રીજા આદર્શ લગ્ન નું તા. 27 ફેબ્રુઆરી 2022 , રવિવાર ના રોજ આયોજન કરવા માં આવ્યું.

3rd Adrash Marriege By Jamnagar Community in recent time after covid era. Congratulation to newly wed couple and Jamnagar Committee to set an example.


આદર્શ લગ્નોત્સવ શ્રી સમસ્ત પરજીયા સોની કેળવણી મંડળ જામનગર સંસ્થા દ્વારા આ વર્ષે ત્રીજા આદર્શ લગ્ન નું તા. 27 ફેબ્રુઆરી 2022 , રવિવાર ના રોજ આયોજન કરવા માં આવ્યું. ચિ. જય ભિખાલાલ વાયા, રાજકોટ અને ચિ. અંજલી પ્રફુલ્લભાઈ ધકાણ, રાજકોટ આજ રોજ લગ્નગ્રંથી જોડાયા. જામનગર સમાજ ના પ્રમુખ શ્રી વિનોદભાઈ ઘઘડા અને સમિતિ સભ્યો દ્વારા શુભેચ્છા સહ આશીર્વાદ પત્રિકા પાઠવવા માં આવી.