જય હિન્દ જ્ઞાતિ ના આગેવાનો યે સ્વતંત્રદિન ની ઉજવણી વિવિધ સ્થળ પર કરી.



જય હિન્દ જ્ઞાતિ ના આગેવાનો યે સ્વતંત્રદિન ની ઉજવણી વિવિધ સ્થળ પર કરી.

Enter Description


જય હિન્દ જ્ઞાતિ ના આગેવાનો યે સ્વતંત્રદિન ની ઉજવણી વિવિધ સ્થળ પર કરી. પટ્ટણી બ્રધરહૂડ ટ્રસ્ટી શ્રી સૂર્યકાંત ભાઇ ચલ્લા યે નૈરોબી ખાતે ભારતીય ઉચ્ચાયુક્ત ના નિવાસ્થાન પર સ્વતંત્રતદિન ની ઉજવણી માં હાજરી આપી જ્ઞાતિ નું પ્રતિનિધિત્વ કર્યું રાજુલા વાળા હાલ અમદાવાદ નિવાસી કિરણબેન મનોજકુમાર સલ્લા તથા મનોજકુમાર નટવરલાલ સલ્લા એ ૧૫ ઓગષ્ટ ૨૦૨૩ની ઉજવણી મનાલી – લેહ રસ્તા પર ૧૭૪૮૨ ફીટ ની ઊંચાઈ પર આવેલા “ તાંગલાંગલા પાસ “ પર કરી. શ્રી અજીતભાઈ જગડા રાજુલા વાળા યે તેમના વતન માં ધ્વજ વંદન કાર્યક્રમ માં નેતૃત્ત્વ કર્યું. અમરેલી ના શ્રી ભરતભાઈ ચૌહાણ તેમજ મુંબઈ થી શ્રી વલ્લભ ભાઈ ધોરડા પણ તેમના વિસ્તાર માં ધ્વજ વંદન માં જોડાયા હતા. જય હિંદ. વંદેમાતરમ્.